SBI લાઇફની છેતરપિંડી વિરોધી નીતિ

SBI લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ પાસે તેના હાલના અને સંભવિત પોલિસીધારકોના રક્ષણ માટે છેતરપિંડી વિરોધી નીતિ છે. જો તમને કોઈ છેતરપિંડીની શંકા હોય, તો કૃપા કરીને અમારા ટોલ-ફ્રી નંબર 1-800-267-9090 પર તાત્કાલિક અમારો સંપર્ક કરો અને/અથવા ફરિયાદ અથવા ઘટનાની વિગતો info@sbilife.co.in પર ઇમેઇલ કરો.

વીમા છેતરપિંડી અંગે જાગૃતિ. સાવધાન રહો.