By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics For further information, please view our "privacy policy"
UIN: 111N091V03
પ્રોડક્ટ કોડ : 73
નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, ગ્રુપ સેવિંગ્સ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ.
શું તમે તમારા કર્મચારીઓને ફંડ મેનેજમેન્ટની ઝંઝટ દૂર કરવા સહિત ગ્રુપ કવરેજ સાથે સાતત્યપૂર્ણ વળતર પૂરું પાડવા ચાહો છો?
એસબીઆઈ લાઈફ - કૅપએશ્યૉર ગોલ્ડ પ્લાન કર્મચારીઓ/ટ્રસ્ટીઓ/રાજ્ય સરકારો/કેન્દ્ર સરકાર/પીએસયુ કે જેઓ તેમનાં કર્મચારીઓની ગ્રેજ્યુટીની રિટાયરમેંટ બેનિફિટ યોજનાઓ, લીવ એનકેશમેંટ, સુપરએન્યુએશન, પોસ્ટ રિટાયરમેંટ મૅડિકલ બેનિફિટ સ્કીમ (પીઆરએમબીએસ) અને અન્ય બચત યોજનાને ફંડ પૂરું પાડવા ચાહે છે તેમની જરૂરિયાતો પૂરી કરે છે.
તમારાં કર્મચારીઓના હિત અને આર્થિક ભવિષ્યને સલામત કરો.
નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, ગ્રુપ સેવિંગ્સ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ
કર લાભો મેળવો*
સ્કીમના નિયમોના આધારે, મૃત્યુ, નિવૃત્તિ, રાજીનામું, વિડ્રોઅલ અથવા તો સ્કીમના નિયમો અનુસાર અન્ય કોઈ રીતે મેમ્બરની એક્ઝિટ (નિકાલ)ના કિસ્સામાં સ્કીમના નિયમો અનુસાર લાભો ચૂકવવાપાત્ર રહેશે. નિવૃત્તિ પશ્ચાતની મૅડિકલ બેનિફિટ સ્કીમ્સના કિસ્સામાં, સ્કીમના નિયમો અનુસાર આલેખિત ઘટના ઘટવાના કિસ્સામાં મૅડિકલ લાભો નિવૃત્ત થનારને ચૂકવવાપાત્ર રહે છે. આ લાભો માસ્ટર પૉલિસીધારક અથવા મેમ્બર જે પણ લાગુ થાય તેના પૉલિસી એકાઉન્ટ માંથી ચૂકવવાપાત્ર રહેશે, આ પૉલિસી એકાઉન્ટમાં ફંડ્સ ઉપલબ્ધ હોવાને આધિન રહે છે.
મેમ્બરનું મૃત્યુ થવાના કિસ્સામાં વીમા રકમ માસ્ટર પૉલિસીધારકે જણાવ્યા મુજબ નોમિનીને ચૂકવી દેવામાં આવશે. ગ્રેજ્યુટી, લીવ એનકેશમેંટ, સુપરએન્યુએશન, પોસ્ટ રિટાયરમેંટ મૅડિકલ બેનિફિટ (પીઆરએમબીએસ) અને અન્ય સેવિંગ્સ સ્કીમ્સ માટે ઈન્શ્યૉરન્સ કવર ફરજિયાત છે. આ લાભો એસબીઆઈ લાઈફ દ્વારા ચૂકવવાપાત્ર રહેશે.
એસબીઆઈ લાઈફ - કૅપએશ્યૉર ગોલ્ડના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
NW/73/ver1/04/22/WEB/GUJ
જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.
*કર લાભો:
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતાં ફેરફારને આધિન છે. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતાં ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.