એસબીઆઈ લાઈફ - સરલ પેન્શન| One of the Best Retirement Policy in India
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - સરળ પેન્શન

UIN: 111N130V03

પ્રોડક્ટકોડ : 2R

play icon play icon
એસબીઆઈ લાઈફ - સરલ પેન્શન Premium Details

તમારું જીવન,
જીવો ભરપૂર.

એસબીઆઈ લાઈફ - સરળ પેન્શન સિંગલ પ્રીમિયમ, વ્યક્તિગત, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, ઈમીડિયેટ એન્યુઈટી પ્રોડક્ટ

સ્વયં પ્રત્યે ઉદાર બનો અને તમે કાયમ ઈચ્છતા હતા એવું જીવન વ્યતિત કરો, નિવૃત્તિ પછી પણ એસબીઆઈ લાઈફ-સરળ પેન્શન સાથે, જે તમને આપે છે નિયમિત આવક સાથે રીટર્ન ઑફ પર્ચેઝ પ્રાઈસ અને તમારે કોઈ બાંધછોડ કરવાની જરૂર પણ નથી પડતી. આ પ્લાન તમને થોડાં સરળ પગલાં સાથે આર્થિક સ્વતંત્રતા આપે છે જેથી તમારું નિવૃત્ત જીવન તમે આનંદથી જીવી શકો.

મુખ્ય લાભો :
  • નિવૃત્તિ પછી પણ વર્તમાન જીવનશૈલી જાળવી રાખો ગૅરંટેડ રેગ્યુલર ઈન્કમ સાથે
  • રીટર્ન ઑફ પર્ચેઝ પ્રાઈસ સાથે ગૅરંટેડ ઈન્કમ
  • આર્થિક કટોકટી માટે લોન અને સરન્ડર સુવિધાઓ ઉપલબ્ધ

તમે હંમેશા ઈચ્છતા હતા એવું નિવૃત્ત જીવન વ્યતિત કરવા માત્ર બે સરળ સ્ટેપ્સ દ્વારા આર્થિક સ્વતંત્રતા મેળવો.

મુખ્ય વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ - સરલ પેન્શન

એસબીઆઈ લાઈફ - સરલ પેન્શન

વિશેષતાઓ

  • તમારી નિવૃત્તિ માટેની સલામતી સ્ટાન્ડર્ડ ઈમીડિયેટ એન્યુઈટી પ્લાન સાથે
  • ઉપલબ્ધ રીટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પોમાંથી પસંદગી કરો: સિંગલ લાઈફ અથવા જોઈન્ટ લાઈફ એન્યુઈટી
  • આર્થિક જરૂરિયાતના કિસ્સામાં લોન સુવિધા મેળવવાનો વિકલ્પ
  • નિર્ધારિત ગંભીર બીમારીઓનું નિદાન થવા પર સરન્ડર સુવિધાનો લાભ મેળવવાનો વિકલ્પ

ફાયદા

સલામતી

  • નિવૃત્ત જીવન જીવવા માટે આર્થિક સ્વતંત્રતા

વિશ્વસનિયતા

  • તમારા ખર્ચાઓની કાળજી રાખવા નિયમિત આવક

લવચિકતા

  • રીટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પોમાંથી પસંદગી કરવાની આઝાદી - સિંગલ લાઈફ અથવા જોઈન્ટ લાઈફ એન્યુઈટી

એન્યુઈટી વિકલ્પો :

એન્યુઈટી પેઆઉટ ગૅરંટેડ દરે એન્યુઈટંટના જીવનકાળ સુધી ચાલુ રહેશે. એન્યુઈટી લાભો એન્યુઈટંટે પસંદ કરેલા એન્યુઈટી વિકલ્પ અને એન્યુઈટી ચૂકવણીના પ્રકાર તેમ જ એન્યુઈટી ખરીદતી વખતે પ્રવર્તમાન એન્યુઈટી દરો પર આધાર રાખે છે અને તે એન્યુઈટંટ(ટો) ને ચૂકવી દેવામાં આવશે. એન્યુઈટંટ તરીકે, તમે નીચે જણાવેલા લાઈફ એન્યુઈટી વિકલ્પો પસંદ કરી શકો છો. :

1.લાઈફ એન્યુઈટી 100% રીટર્ન ઑફ પર્ચેઝ પ્રાઈસ#(આરઓપી) સાથે: એન્યુઈટંટના જીવનકાળ સુધી સ્થાયી દરે એરીઅર્સમાં એન્યુઈટી ચૂકવવાપાત્ર રહે છે.

 
  • એન્યુઈટંટનું મૃત્યુ થવા પર, બધાં જ ભાવિ એન્યુઈટી પેઆઉટ્સ તરત જ બંધ થઈ જાય છે અને નોમિની/કાયદેસરના વારસને પર્ચેઝ પ્રાઈસ પાછી ચૂકવી દેવામાં આવે છે.
 

2. જોઈન્ટ લાઈફ લાસ્ટ સર્વાઈવર એન્યુઈટી લાસ્ટ સર્વાઈવરનું મૃત્યુ થવા પર 100% રીટર્ન ઑફ પર્ચેઝ પ્રાઈસ#(આરઓપી) સહિત :

  • પ્રાયમરી એન્યુઈટંટ જીવીત હોય ત્યાં સુધી સ્થાયી દરે એન્યુઈટી એરીઅર્સમાં ચૂકવવાપાત્ર રહે છે.
  • પ્રાયમરી એન્યુઈટંટનું મૃત્યુ થવા પર, જો પતિ/પત્ની જીવીત હોય તો પતિ/પત્ની તેના/તેણીના મૃત્યુ સુધી એન્યુઈટીની એ જ રકમ મેળવતા રહે છે.
  • લાસ્ટ સર્વાઈવરનું મૃત્યુ થવા પર પર્ચેઝ પ્રાઈસ નોમિની/કાયદેસરના વારસાઈને ચૂકવવાપાત્ર રહે છે..
  • જો પ્રાયમરી એન્યુઈટંટ પહેલા જ પતિ/પત્ની મૃત્યુ પામ્યા હોય તો, પ્રાયમરી એન્યુઈટંટનું મૃત્યુ થવા પર,પર્ચેઝ પ્રાઈસ નોમિની/કાયદેસરના વારસોને ચૂકવવાપાત્ર રહેશે.
 

નોંધ - પ્રીમિયમની રકમમાં એન્યુઈટી કૉન્ટ્રાક્ટ ઈશ્યુ/રી-ઈશ્યુ કરતી વખતે ચૂકવવાપાત્ર લાગુ કરવેરાની રકમ સામેલ નથી, પૉલિસી હેઠળ મળતા લાભો સલામત રાખવા.

 

#પર્ચેઝ પ્રાઈસનો અર્થ છે પૉલિસી હેઠળનું પ્રીમિયમ (લાગુ થતા કરવેરા, અન્ય કાનૂની શુલ્કો જો કોઈ હોય તો તે સિવાય). શબ્દ પર્ચેઝ પ્રાઈસ અને પ્રીમિયમનો ઉપયોગ પરસ્પર કરવામાં આવે છે

 

કરલાભ

ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભ/માફી, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે તમે અમારી વેબસાઈટની અહીં મુલાકાત લઈ શકો છો. કૃપાકરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

એસબીઆઈ લાઈફ – સરલ પેન્શનના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.

એસબીઆઈ લાઈફ - સરલ પેન્શન
*ઉપર જણાવેલી જોઈન્ટ લાઈફ એન્યુઈટીઝ માટેની દરેક ઘટનાઓમાં ઉંમર મર્યાદા બંને જીવનો માટે લાગુ રહે છે.

2R/ver1/12/23/WEB/GUJ

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપાકરી સેલ્સ બ્રોશર કાળજી પૂર્વક વાંચો.

એન્યુઈટી લાભો એન્યુઈટંટે પસંદ કરેલા એન્યુઈટી વિકલ્પ અને એન્યુઈટી ચૂકવણીના પ્રકાર તેમ જ એન્યુઈટી ખરીદતી વખતે પ્રવર્તમાન એન્યુઈટી દરો પર આધાર રાખે છે અને તે એન્યુઈટંટ(ટો) ને ચૂકવી દેવામાં આવશે.

*કર લાભ :

ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભ/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે તમે અમારી વેબસાઈટની અહીં મુલાકાત લઈ શકો છો. કૃપાકરીને વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.